Surprise Me!

Speed News: વાયુ વાવાઝોડું આવશે જઃ રૂપાણી, 1 ખલાસીનું મોત

2019-06-13 780 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટ માંવાવાઝોડાએ દિશા બદલી નથી, તીવ્રતા ઘટીનથી, આવશે તે નક્કી છેઆ નિવદેન છે મુખ્યમંત્રી વિજય રૂપાણીનુંતો વાયુ વાવાઝોડું લઈને મોતનો એક બનાવ સામે આવ્યો છેઉનાના રાજપરા બંદર પર ખલાસીનું મોત થયું છે