100 દિવસમાં 30,૦૦૦ કિલોમીટરની યાત્રા ખેડનાર સદગુરુએ માટી બચાવો અભિયાન અંગે યાત્રા શરુ કરી છે અને તે અંતર્ગત તેઓ બનાસકાંઠા આવવાના છે. લોકોને માટીના નેતૃત્વ અંગે માહિતી આપશે. બનાસકાંઠાના જાગૃત નાગરિકો સાથે સંવાદ કરશે. દુનિયાના દેશોની યાત્રા કરી 31 May ના દિવસે સવારે 9 વાગ્યે Gujaratમાં ઉતરશે અને બનાસકાંઠા પ્રયાણ કરશે.