માંની આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળાની જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા “નવરાત્રી શેરી ગરબા મહોત્સવ–2025”નું આયોજન કરવામાં આવ્યું છે.