Surprise Me!

જુનાગઢ: BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટ, 1500 કરતાં પણ વધુ વાનગી અને મિષ્ઠાન શ્રીહરિને ધરાવાઈ

2025-10-22 2 Dailymotion

જૂનાગઢના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક બે નહીં પરંતુ 1500 કરતાં પણ વધુ વાનગી અને મિષ્ઠાનનો અન્નકૂટ ભગવાન શ્રી હરિને સમર્પિત કરાયો હતો.