આ જાહેરાતથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા જાગી છે. ખજૂરભાઈએ વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે.