સિવિલ હોસ્પિટલના તબીબો પર જે આક્ષેપ કરાયો છે, તે પણ પાયા વિહોણા છે. રિપોર્ટમાં પણ બાળકોના મોતનું કારણ તેમની નબળી તંદુરસ્તી સામે આવ્યું છે.