ભાવનગર જિલ્લાનું રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન રજવાડા સમયનું જંગલ છે. જંગલમાં કાળિયાર સાથે વરુ શિયાળ જેવા શિકારી પ્રાણીઓની સાથે 2005થી ઝરખ પણ વસે છે.