તરેડી, વાલાવાવ, ભાદરોડ અને વડલી સુધીની અનેક ગામના ખેડૂતોની જમીન 1994માં શેત્રુંજી વિભાગે સંપાદન કરી તેમાં તરેડી ગામના ખેડૂતોએ વળતર પણ નથી લીધું.