Surprise Me!

રાજકોટના સાંઢવાયા ગામની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80થી વધુ ગાયોના મોત, વહીવટી તંત્ર થયું દોડતું

2025-12-13 19 Dailymotion

છેલ્લા 24 કલાકમાં 80થી વધુ ગાયોના શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગને કારણે મોત થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.