કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને પણ પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોને માહિતગાર કરવાની વિશેષ જવાબદારી રાજ્યપાલે આપી છે.