બહેરામપુરામાં રહેતા રફીક વેપારી સામે મર્ડર-લૂંટ અને ખંડણીના ગુના નોંધાયેલા છે, બે દિવસ પહેલા ઊંઝાથી ધરપકડ કરી સરઘસ કાઢવામાં આવ્યું