Surprise Me!

અમદાવાદમાં નાથુરામ ગોડસેના નાટક પહેલા NSUIનો ઉગ્ર વિરોધ, જામનગરમાં શો રદ કરાયો

2026-02-08 3 Dailymotion

અમદાવાદમાં સોમવારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં નાથુરામ ગોડસે પર નાટક યોજાવાનું છે, આ પહેલા વિરોધ શરૂ થયો છે.