અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા અમીર મકરાણી પણ ઉમરાહ કરવા માટે ગયા હતા. પરંતુ આ યુદ્ધના કારણે તે ત્યાં ફસાયેલા છે.