Surprise Me!

લો બોલો! પાલનપુરમાં મંત્રીએ 7 કરોડના ખર્ચે બનેલા ઐતિહાસિક તળાવનું લોકાર્પણ તો કર્યું પણ ઇતિહાસ ભૂલ્યા

2026-03-08 37 Dailymotion

પાલનપુરમાં 7 કરોડના ખર્ચે માનસરોવર તળાવનું મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.